Thursday, August 06, 2015

Lokmelo લોકમેળો અા વખતે રઁગમતી નદી મા

જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષો બાદ રંગમતી નદીના પટમાં શ્રાવણમાસ દરમ્યાન ૯ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

અા વખતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૬ દિવસના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જો કે શ્રાવણ માસના તમામ સોમવાર અને અમાસના નદીના પટમાં લોકમેળો યોજાશે. 

રંગમતીના નદીના પટમાં શ્રાવણમાસના સોમવાર
તા.૧૭-ર૪ અને ૩૧ ઓગષ્ટ તેમજ
શ્રાવણમાસના અમાસના તા.૧૩ સપ્ટેમ્બર

શ્રાવણમાસમાં પાંચમ થી નોમ સુધી એટલે કે તા.૩, ૪, પ, ૬, ૭, સપ્ટેમ્બર સુધી રંગમતી નદીના પટમાં લોકમેળો યોજાશે.

આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં પાંચમથી દશમ સુધી એટલે કે તા.૩, ૪, પ, ૬, ૭, ૮,સપ્ટેમ્બરના છ દિવસ સુધી લોક મેળો ઉજવાશે. 

Recent Posts